મોરબીમાં અનેક બીમારીથી ઘેરાયેલ યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરમાં રહેતા મનીષભાઈ ઉર્ફે સાગરભાઈ ઘનશ્યામભાઈ મહેતા ઉ.42નામના યુવાનને હરસ, લીવર, કિડનીમાં પાણી ભરાવવું તેમજ પિત્તાશયની બીમારી હોય બીમારીથી કંટાળી પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text