મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક કોન્ક્રીટ કપચી ભરેલી ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આગ બુઝાવવામાં આવી હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સિંચાઈ વિભાગ દ્વારા ડેમને કોઈ જ નુકશાન ન થયું હોવાનું સ્પષ્ટ કરાયું, સંરક્ષણ દીવાલનું તાત્કાલિક રીપેરિંગ શરૂ કરાયું
હળવદ : હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી -2...