મોરબી : સરસ્વતી શિશુમંદિરમાં આઠમની મહાઆરતી કરાઈ

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા ખાતે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં ગઈકાલે તારીખ 22 ઓક્ટોબરને રવિવારે આઠમા નોરતે આઠમની મહાઆરતી કરવામાં આવી હતી.

14 બ્રહ્માંડ, 52 શક્તિપીઠ, ગૌમાતા, ભારતમાતા તથા વિદ્યાલય પણ એક મંદિર છે. તેવી ભાવના સાથે શિશુમંદિર ખાતે નવરાત્રીની આઠમની મહાઆરતી કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text

- text