ટંકારામાં પથિક સોફ્ટવેરનો ઉપયોગ નહીં કરનાર ગેસ્ટહાઉસનો સંચાલક પોલીસની ઝપટે 

- text


ટંકારા : ટંકારાની લતીપર ચોકડી નજીક એચ.ડી.એફ.સી.બેન્કની ઉપર આવેલ આદિત્ય વિલા ગેસ્ટહાઉસના સંચાલકને ત્યાં પોલીસના ચેકીંગ દરમિયાન ગેસ્ટહાઉસમાં આવતા -જતા લોકોની પથિક સોફ્ટવેરમાં નોંધ કરવામાં ન આવતી હોવાનું સામે આવતા ટંકારા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ સબબ ગેસ્ટહાઉસના સંચાલક આરોપી અશ્વીનકુમાર કેશવજીભાઇ ચનીયારા,રહે.નુરસિંહ કૃપા, મીરા નગર શેરી નં-2 રૈયા રોડ, રાજકોટ વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.

- text

- text