મોરબીના જેતપર (મચ્છુ) ગામે આજે શનિવારે રાત્રે ધાર્મિક નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના જેતપર (મચ્છુ) ગામે આજે તારીખ 21 ઓક્ટોબર ને શનિવારને રાત્રે નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા રામજી મંદિરના ચોકમાં મહાન ધાર્મિક નાટક મહિષાસુર મર્દીની ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા માટે ધર્મ પ્રેમી જનતાને નવદુર્ગા શક્તિ મંડળ- જેતપર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text