મોરબી : જેતપર મિત્ર મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે મિત્ર મંડળ દ્વારા આ વર્ષે 12 જ્યોતિર્લિંગના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ દર્શનનો લ્હાવો લેવા જેતપર ગામની સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. આ સાથે આજથી પ્રારંભ થતી નવરાત્રીની પણ મિત્ર મંડળ દ્વારા સર્વેને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- text