ટંકારાના બંગાવડી ગામે આવતીકાલે સોમવારે રામામંડળ ભજવાશે

- text


ટંકારા: ટંકારાના બંગાવડી ગામે આવતીકાલ તારીખ 25/9/2023ને સોમવારે રાત્રે 9:00 કલાકે જય અલખધણી રામામંડળ આખ્યાન ભજવાશે. આ ઉપરાંત સવારે 9:30 કલાકે રામાપીરના પાવન પગલાં ધોવાશે તેમજ સામૈયા સાંજે 4:30 કલાકે રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

- text

- text