ટંકારાના જબલપુર ગામે આગામી સોમવારે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


ટંકારા : ટંકારાના જબલપુર ગામે આગામી તારીખ 25/9/2023ને સોમવારે રાત્રે 9:00 કલાકે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે. જબલપુર ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણપતિ મહોત્સવ ચોક મુકામે રામામંડળનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સર્વ ધર્મપ્રેમી જનતાને ગણપતિ દાદાના દર્શન કરવા તેમજ રામામંડળ આખ્યાન નિહાળવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text