વાંકાનેરના સરતાનપર નજીક દીવાલ સાથે ટ્રક અથડાતા ડ્રાઇવરનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ સંસ્કાર જોન્સન સીરામીક કારખાનામાં ટ્રક ચાલક નરેશ નાગાભાઇ ચૌહાણ, રહે.કબીરનગર હનુમાન મંદિરની બાજુમાં જામકલ્યાણપુર જી.દેવભુમિ દ્વારકા વાળાએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવી દીવાલ સાથે ટ્રક અથડાવતાં ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text