મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની ઠોકરે આશાસ્પદ યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક એક્ટિવા લઈને જઈ રહેલા પીપળીયા ગામના ભાવીનભાઇ અશોકભાઇ આદ્રોજા નામના આશાસ્પદ યુવનને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા ગત તા.24ના રોજ મૃત્યુ નિપજતા મૃતકના નાના ભાઈ ઋત્વીકભાઇ અશોકભાઇ આદ્રોજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text