મોરબી : મોરબી તાલુકાના ખાખરડા ગામે રહેતા કીરણબેન રામભાઈ સવસેટા ઉ.31 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...