ટંકારાની બજારમાં ખરીદી કરવા આવેલા દિલ્હીના રાજુભાઈનું હાર્ટએટેકથી મૃત્યુ 

- text


ટંકારા : ટંકારાના જબલપુર ગામના પાટિયા નજીક આવેલ એક કંપનીમાં સર્વિસ આપવા આવેલા મૂળ દિલ્હીના રહેવાસી રાજુભાઇ કનૈયાલાલ શર્મા ઉ.49 નામના આધેડ ગઈકાલે ટંકારાની બજારમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવવાની સાથે છાતીમાં ગભરામણ થવા લાગતા ખાનગી વાહનમાં મોરબી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા બેભાન અવસ્થામાં જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text