મોરબીના જીવાપર નિવાસી વાલજીભાઈ કણઝારીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના જીવાપર નિવાસી વાલજીભાઈ નરશીભાઈ કણઝારીયા (ઉં.વ. 77) તે કાનજીભાઈ વાલજીભાઈ કણઝારીયા (મો.નં. 97127 81972), મગનભાઈ વાલજીભાઈ કણઝારીયા (મો.નં. 99799 35400) તથા નિમેષભાઈ વાલજીભાઈ કણઝારીયા (મો.નં. 98259 26509)ના પિતાનું તારીખ 17-03-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-03-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાકે જીવાપર ગામે રાખવામાં આવ્યું છે.

- text

- text