20 માર્ચે મોરબીના પંચાસર ગામે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના પંચાસર ગામે આગામી તારીખ 20 માર્ચ ને સોમવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. પંચાસર ગામે સેવાકાર્યના લાભાર્થે અમરાપર (નાં)નું પ્રખ્યાત મોટુ રણુજા રામામંડળ રમાશે. તો આ રામામંડળ નિહાળવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text