- text
મોરબી : મોરબીના પંચાસર ગામે આગામી તારીખ 20 માર્ચ ને સોમવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. પંચાસર ગામે સેવાકાર્યના લાભાર્થે અમરાપર (નાં)નું પ્રખ્યાત મોટુ રણુજા રામામંડળ રમાશે. તો આ રામામંડળ નિહાળવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- text
- text