- text
મોરબી: મોરબીના વૈદરાજ કિશોરભાઈ વાળંદના સ્વર્ગસ્થ માતા જયાબેન મનજીભાઈ દશાડીયાની સ્મૃતિમાં કોરોના સામે રક્ષણ આપવાના હેતુથી દિવ્ય વનસ્પતિનું વિતરણ કરવામાં આવશે.
- text
તારીખ 20 માર્ચ થી 30 સપ્ટેમ્બર એટલે કે છ મહિના સુધી સવારે 10:30 થી 12:30 સુધી ચકિયા હનુમાનજીના મંદિર સામે, વિજય હેર ડ્રેસર, વસંત પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્ય વર્ધક કોરોના જેવા અસાધ્ય રોગ સામે રક્ષણ મળે તે હેતુથી દિવ્ય વનસ્પતિનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો આ દિવ્ય વનસ્પતિનો લાભ લેવા જાહેર જનતાને વૈદરાજ કિશોરભાઈ દશાડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
- text