લીલાપર નિવાસી નનીબેન ઠાકરશીભાઈ દેથરીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના લીલાપર નિવાસી દેથરીયા નનીબેન ઠાકરશીભાઈ (ઉ.વ.૯૦) તે નિલેશભાઈ ઠાકરશીભાઈ દેથરીયા (NT Studio), ભાવેશભાઈ ઠાકરશીભાઈ દેથરીયાના માતાનું તા. ૧૬ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૮ને શનિવારે સવારે ૮થી ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન લીલાપર ખાતે રાખ્યું છે.

- text

- text