મોરબી નિવાસી નૌતમલાલ ઝીંઝુવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સોની વલ્લભદાસ કરસનદાસ ઝીંઝુવાડીયાના પુત્ર નૌતમલાલ વલ્લભદાસ ઝીંઝુવાડીયા (આમરણવાળા) તે તરુણભાઈ, કિરીટભાઈ તથા અમિતભાઈના પિતાનું તારીખ 12-3-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-03-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે વાઘેશ્વરી માતાજી મંદિર, દરબારગઢ પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text