મોરબી નિવાસી સવિતાબેન ઉધરેજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સવિતાબેન મહાદેવભાઈ ઉધરેજા તે મનસુખભાઈ મહાદેવભાઈ ઉધરેજા, ભાવનાબેન વાસુદેવભાઈ ધોરીયાણી, ભગવતીબેન નીતિનકુમાર ધોરીયાણી, ચંદ્રિકાબેન ચેતનકુમાર મોટકા, રંજનબેન મિતેશકુમાર પટેલના માતા, તેમજ હીર મનસુખભાઈ ઉધરેજાના દાદીનું તારીખ 6-3-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતમાં બેસણું તારીખ 9-3-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસસ્થાન લક્ષ્મીનારાયણ સોસાયટી, જન કલ્યાણ પેલેસ, સામા કાંઠે મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 99749 63432.

- text

- text