મોરબી નિવાસી વજીબેન મોરડીયાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી વજીબેન મહાદેવભાઈ મોરડીયા(ઉ.વ. 101) તે સ્વ. રામજીભાઈ મોરડીયા તથા ઈશ્વરભાઈ મોરડીયા તથા ગોવિંદભાઈ મોરડીયાના માતા, તે સ્વ. રંજનબેન રામજીભાઈ મોરડીયા તથા પ્રભાબેન ઈશ્વરભાઈ મોરડીયા તથા અનિતાબેન ગોવિંદભાઈ મોરડીયા તેમજ રીનાબેન ભગવાનજીભાઈ મોરડીયાના સાસુ, તે જયેશભાઈ ઈશ્વરભાઈ મોરડીયા તથા અરૂણભાઇ રામજીભાઈ મોરડીયા તથા હિતેશભાઈ ઈશ્વરભાઈ મોરડીયા તથા સનિભાઈ ગોવિંદભાઈ મોરડીયા તથા પ્રયાગભાઇ ભગવાનજીભાઈ મોરડીયા અને તેજસભાઈ ભગવાનજીભાઈ મોરડીયાના દાદીનું તારીખ 27-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-3-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text