મોરબી : અસ્થિર મગજના આધેડ લાપતા

- text


 

મોરબી : મોરબીની રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા સંતોકી વિનોદભાઈ હસરાજભાઈ તારીખ :- 13/01/2023 ના રોજ સવારે 9 વાગાની આસ પાસ મહેન્દ્રનગર ચોકડી નજીકથી ગુમ થયેલ છે. તેઓ અસ્થિર મગજના છે. જો તેઓ કોઈના ધ્યાને આવે તો મો.નં. 9574890936 ઉપર સંપર્ક કરવા માટે તેમના પરિવાર દ્વારા વિનંતી કરાઈ છે.

- text

- text