મોરબી : આવતીકાલે તારીખ 29 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા જેતપુર (મચ્છુ) ગામે રામજી મંદિર ચોકમાં ભવ્ય સામાજિક નાટક સોનબાઈની ચુંદડી તથા હાસ્યથી લોથપોથ કરતું કોમિક માણકીની માથાકૂટ રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે