મોરબીના મકનસર ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના મકનસર ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મકનસર ગામે આવેલ ભક્તીનગર -૨માં રહેતી પુનમબેન બેચરભાઇ દેત્રોજા (ઉ,વ.૨૦) નામની પરિણીતાએ ગઈકાલે તેમના ઘરે કોઇપણ કારણસર ગળેફાસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text