નવા સાદુળકામાં સોમવારે રામામંડળનું આયોજન

- text


મોરબી : નવા સાદુળકા ગામમાં રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા સાદુળકા ગામમાં રામામંડળનું આગામી તા.29/11/2021ને સોમવારના રોજ રાત્રે 8:30 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાણાજીભાઇ પાંચોટિયા, ધર્મેન્દ્રભાઈ પાંચોટિયા, દિવ્યેશભાઈ પાંચોટિયા દ્વારા જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો. 99256 66337, 99987 83776 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text