મોરબી : આર્ય નિવાસ લોજ વાળા સ્વ. ભટ્ટ ગિરિજાશંકર નરભેરામભાઈના મોટા દીકરા પ્રવિણચંદ્ર ભટ્ટનું તારીખ 4 નવેમ્બરના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 6 નવેમ્બરના રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.
મોરબી : પ્રાથમિક વિભાગમાં જિલ્લાકક્ષાનો કલા ઉત્સવ મોડેલ સ્કૂલ હળવદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કાવ્ય લેખન અને પઠન વિભાગમાંથી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની...
મોરબી : તારીખ 3/10/2024ના રોજ IMA મોરબી દ્વારા આંબાવાડી તાલુકા શાળા મોરબીમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બાળ...