મોરબી : પ્રવીણચંદ્ર ગિરજાશંકર ભટ્ટનું અવસાન

- text


મોરબી : આર્ય નિવાસ લોજ વાળા સ્વ. ભટ્ટ ગિરિજાશંકર નરભેરામભાઈના મોટા દીકરા પ્રવિણચંદ્ર ભટ્ટનું તારીખ 4 નવેમ્બરના રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 6 નવેમ્બરના રોજ સાંજે 5 થી 6 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.

- text

- text