આધેડની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

- text


મોરબી : મોરબી શહેરમાં રહેતા આધેડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં વાવડી રોડ પર ગાયત્રીનગરમાં શ્રધ્ધા પાર્કમાં રહેતા 50 વર્ષીય દિનેશભાઇ મોહનભાઇ સતવારા એ ગઈકાલે પોતાના ઘરે કોઇ કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. તેમની ડેડ બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલમા પી.એમ. અર્થે ખસેડવામાં આવી છે. તેમજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી પોલીસે આગળની તપાસ કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text