- text
મોરબી : મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ કરવામાં આવનાર છે. જેમાં લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ દરમિયાન વિતરણ થશે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૩૦ જુનને બુધવારથી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવામા આવશે. જેમા વિદ્યાર્થી એ વર્ષ ૨૦૨૦ ની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. તેમ ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદીમા જણાવ્યુ છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)