મોરબીમાં 2 અને વાંકાનેરમાં 1 કેસ અન્ય તાલુકામાં કોઈ કેસ ના નોંધાયા સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6458 કેસમાંથી 5994 સાજા થયા, જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 123 મોરબી : મોરબી જિલ્લામાં 29 મે, શનિવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 477 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 3 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 00 મોરબી ગ્રામ્ય : 02 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 00 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 00 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 03 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 16 વાંકાનેર તાલુકામાં : 01 હળવદ તાલુકામાં : 04 ટંકારા તાલુકામાં : 05 માળીયા તાલુકામાં : 05 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 31 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 123 કુલ ડિસ્ચાર્જ કેસ : 5994 મૃત્યુઆંક : 87 (કોરોનાના કારણે) 254 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 341 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 6458 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 288842