લીલાપર : અર્જુનભાઈ રાઘવજીભાઇ દલસાણિયાનું અવસાન

- text


મોરબી : મૂળ પંચવટી (ખીરઇ) હાલ લીલાપર નિવાસી અર્જુનભાઈ રાઘવજીભાઇ દલસાણિયા (ઉ.વ. 62), તે હેમલતાબેનના પતિ, મેહુલભાઈ, હેતલ, તન્વીના પિતા, વીણાબેનના સસરા, સ્વરાબેનના દાદા તેમજ ચંદુલાલભાઈના ભાઈનું તા. 25/05/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (મેહુલભાઈ 98989 77723, ચંદુભાઇ 93753 50850, પરેશભાઈ 93753 50650)

- text

- text