અવસાન નોંધની યાદી : 22 એપ્રિલ (08:30 PM)

- text


સજનપર : દુધીબેન કુંવરજીભાઈ રૈયાણીનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી દુધીબેન કુંવરજીભાઈ રૈયાણીનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 24/04/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (અમૃતલાલ 99746 09856, મહેશભાઈ 99747 78758)


મોરબી : હર્ષિદાબેન રોહિતભાઈ જાનીનું અવસાન

મોરબી : હર્ષિદાબેન રોહિતભાઈ જાની, તે રમેશભાઈ (99792 84791) ના નાના ભાઈ રોહિતભાઈ (96718 32283, 99741 21583) ના પત્નીનું તા. 21/04/2021 ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.


પડધરી : વસંતબેન દયાળજીભાઈ કોટકનું અવસાન

મોરબી : પડધરી નિવાસી વસંત દયાળજીભાઈ કોટક (ઉંમર વર્ષ 87), તે સ્વ. દયાળજીભાઈ ગિરધરભાઈ કોટકના ધર્મપત્ની, નિમેષભાઈ અને કૌશલ (ગોપાલ)ના દાદી, પ્રવીણભાઈ કેશવલાલ રાચ્છના બહેનનું તારીખ 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 23/04/ 2021ને શુક્રવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (જયકિશન 88496 66721, કૌશલ 76987 89861, નિમીષભાઈ 92288 13770, પ્રેમીલાબેન 94282 81210)

- text


વાંકાનેર : પ્રવીણકુંવરબા સુરેન્દ્રસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ઘીયાવડ હાલ વાંકાનેર નિવાસી પ્રવીણકુંવરબા સુરેન્દ્રસિંહ ઝાલા, તે સ્વ. સુરેન્દ્રસિંહ પુંજાજીના ધર્મપત્ની તથા દિલીપસિંહ, જગદીશસિંહ (99795 52453) અને ધર્મેન્દ્રસિંહ (88495 34677)ના માતુશ્રીનું તા. 20/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 23/04/2021ને શુક્રવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.


વાંકાનેર : શૈલેષભાઈ હીરાલાલ ભટ્ટનું અવસાન

વાંકાનેર : મૂળ પાટી રામપર હાલ વાંકાનેર નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના કર્મચારી શૈલેષભાઈ હીરાલાલ ભટ્ટ (ઉંમર વર્ષ 61), તે સ્વ. હીરાલાલ વેલજીના પુત્ર, જાગૃતીબેનના પતિ, વિવેકભાઈ (97255 51314) અને નિરવભાઈ (92751 11312)ના પિતાશ્રી તેમજ ભરતભાઇ (81222 59404, પોરબંદર)ના નાના ભાઈ તથા ધીરેન્દ્રભાઈ (79841 65311, IOC-રાજકોટ)ના મોટાભાઈ તેમજ સ્વ. અનંતરાય પંડ્યા (રેલવે)ના જમાઈનું તારીખ 21/04/2021ને બુધવારે રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 24/04/2021ને શનિવારે સાંજે 5 થી 6 કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.


વાંકાનેર : પ્રભાબેન મનુભાઈ ઠોરિયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રભાબેન મનુભાઈ ઠોરીયાનું તારીખ 19/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મનુભાઈ 95869 85252, જીગ્નેશભાઈ 99094 46633, અમિતભાઈ – ઉમિયા પાનવાળા 99094 46632, નિવાસસ્થાન : ભાટીયા સોસાયટી)


 

- text