વાંકાનેર: પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલાનું નિધન

- text


વાંકાનેર: પ્રતાપસિંહ મૂળરાજસિહ ઝાલા ઉંમર વર્ષ 70 તે, આદિત્યસિહના પિતા તથા રસિકસિંહના લઘુબંધુ તથા રામદેવસિંહ ગંભીરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના મોટાભાઈ તથા નિકુલસિંહ પી. જાડેજાના સસરા તથા ગૌતમસિંહ રસિકસિંહ ઝાલાના કાકાનું તારીખ 02/02/2021ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું તારીખ 05/02/2021ને શુક્રવારે સાંજે 04:00થી 06:00 કલાકે દિગ્વિજય નગર, મેઈનરોડ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. સગા સ્નેહીજનો મોબાઈલ નંબર 98257643371, 9726117171, 9825643873, તથા 9979403771 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text

- text