મોરબીમાં જૈન તપગચ્છ સંઘ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં જૈન તપગચ્છ સંઘ દ્વારા ગરીબો – સાધુ તેમજ જરૂરિયાતમંદને શિયાળાની કડકડતી ઠંડીમા ધાબળા વિતરણનું કાર્ય યોજવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થી આ કાર્ય કરવામાં આવે છે. જે શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યોના સહયોગથી ચાલુ છે.આ કાર્ય પ.પુ.આ. ભગવંત શ્રી જીનસુંદર વિ. મહારાજાનું ૨૦ વર્ષ પહેલાં ચાતુર્માસમાં પ્રેરણા કરેલ સંઘ અને શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યોના સહયોગથી અનેક ગરીબ માણસોની સેવા કરી રહ્યા છે.

- text