પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે અનેક લાભાલાભ થતા હોય તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :લાકડાના ફર્નિચરને હવે બાય-બાય કહી દો. કારણ કે હવે જમાનો છે પીવીસી ફર્નિચરનો.. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર ખરીદવા કે બનાવવા માટે તૈયાર હોય તો એક વખત શહેરના ખ્યાતનામ એવા સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચર કે ઉમિયા પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લેવી. મોરબીના લાતી પ્લોટ નં.6માં યોગી ડાયમંડમાં શ્રીજી મોટરની બાજુમાં 'સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચર' આવેલ છે. તેમની બીજી બ્રાન્ચ દુ.નં.28, કડીયા બિલ્ડીંગ શોપિંગ સેન્ટર, મહેન્દ્રનગર મેઈન રોડ, ગેંડા સર્કલ, આશિષ ત્રિવેદીના દવાખાના સામે 'ઉમિયા પીવીસી ફર્નિચર' ના નામે આવેલ છે. જ્યાં ઓર્ડર મુજબ પીવીસીનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા KAKA PVCના મટીરીયલનો ઉપયોગ થાય છે. વધુ વિગત માટે ચંદ્રેશભાઈ પટેલ મો.નં. 9924063373, ભૌતિકભાઈ પટેલ મો.નં. 7622841228નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.