મોરબી વરિયા પ્રજાપતિ સમાજનો નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ

- text


મોરબી : કોરોનાના કારણે મોરબી વરિયા પ્રજાપતિ સમાજના બેસતા વર્ષના દિવસે વરિયા મંદિરે યોજતા સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની દરેક જ્ઞાતિજનોએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text