મોરબીના મામલતદાર બી. બી. કાસુન્દ્રાની બદલી કેન્સલ કરાઈ

- text


મોરબી : ગુજરાત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબીની કલેક્ટર કચેરી ખાતે મામલતદાર બી. બી. કાસુન્દ્રાની બદલી કરાઈ હતી. ગત તા. 21/07/2020 ના રોજ તેઓની બદલી બોટાદ જિલ્લાના રાણપુર ખાતે મામલતદાર તરીકે કરવામાં આવી હતી. પરંતુ હવે તેમના ટ્રાન્સફર ઓર્ડરને કેન્સલ કરવામાં આવ્યો છે.

- text