- text
વાંકાનેર : હાલમાં અનલોક-1માં રાતના 9થી સવારના 5 સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે વાંકાનેર તાલુકાના વીરપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઇ જુગાભાઇ ડાંગરોચા (ઉ.વ. ૪૧) રાતના 10 વાગ્યા આસપાસ બિનજરૂરી અવર-જવર કરતા હતા. જેથી, તાલુકા પોલીસે રાતાવિરડા ગામના તળાવ પાસેથી તેની અટકાયત કરી છે. તેમજ તેની સામે મોરબીના જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)