મોરબી વૈદ્યસભાના પ્રમુખ તથા મંત્રીની વરણી

- text


મોરબી : મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બળવંતભાઈ પંડ્યા નિવૃત થતા નવા પ્રમુખ તરીકે ડો. બી. કે. લહેરું તથા મંત્રી તરીકે આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ચેતનભાઈ અઘારાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ તકે તેઓના પરિવારજનો, મિત્રો તથા સાથી કાર્યકર્તાઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text