- text
મોરબી : મોરબીના શકત શનાળા ખાતે આવેલા શક્તિધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શક્તિદેવીના ૯૪૪ જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે તા. 8 ને શુક્રવારે તલવાર બાજી ટિમ દ્વારા ૯૪૪ દિવાની મહાઆરતી સાથે ૫૬ ભોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૬ ભોગ પ્રસાદી સવારે ૯:૩૦ કલાકે તેમજ મહાઆરતી સાંજે ૬:૩૦ કલાકે યોજેલ છે. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી સાથે સહભાગી બનવા દરેક ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)