લક્ષ્મીનગર ગામે યોજાનાર નાટક વરસાદના કારણે મોકૂફ

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામમાં તા. 01-10ને મંગળવારના રોજ રાખેલ નાટક ‘દાનેશ્વરી કર્ણ યાને શેઠ શગાળશા’ વરસાદી વાતાવરણના કારણે હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. નાટકના ફરી આયોજનની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેવા રુચિ ધરાવનારને અપીલ કરવામાં આવી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text