મોરબી : ધુળકોટ નિવાસી વેદાંત નિલેશભાઈ ચંદારાણા(ઉ.વ. 10), તે નિલેશભાઈના પુત્ર, કનુભાઈના પૌત્ર, જિમી, દેવાંગ, દિશા, રોશનીના નાનાભાઈનું ગઈકાલ તારીખ 29ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું અને મોસાળપક્ષની સાદડી તારીખ 2ને શુક્રવારે સાંજે 4 થી 5 દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne