મોરબી : આજ રોજ બેન્ક ઓફ બરોડાના 112મા સ્થાપનાદિન નિમિતે બેંક ઓફ બરોડા-મોરબી શાખા દ્વારા અંધજનોના એસોસિએશનમાં ખુરશીઓ અને વૃદ્ધાશ્રમમાં પંખાનું વિતરણ કરાયું હતું.આજ રોજ તારીખ 20ને શનિવારે બેંક ઓફ બરોડાના 112મા સ્થાપનાદિવસ નિમિત્તે સામાજીક જવાબદારી અદા કરવાના ભાગ રૂપે બેંક ઓફ બરોડાની મોરબી શાખા દ્વારા અંધજનોના એસોસિયેશનમાં ખુરશીઓનું તેમજ વૃધ્ધાશ્રમમાં પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકના મેનેજર રાકેશ કુમાર, ઓફિસર નીતિશ વૈષ્ણવ અને સ્ટાફગણ તથા નિવૃત્ત સ્ટાફગણ તેમજ ઓડિટર વૃતિક બારાએ પણ હાજરી આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne