મોરબી : શાંતાબેન નારણભાઇ નારણીયાનું અવસાન

- text


મોરબી : શાંતાબેન નારણભાઇ નારણીયા તે નારણભાઇ ઓધવજીભાઈ નારણીયાના પત્ની, ચતુરભાઈ, હસમુખભાઈ, ધનજીભાઈ, કેશવજીભાઈના માતૃશ્રીનું તા. 26 ને મંગળવાર ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૯ને શુક્રવારે સાંજે 4 થી ૬ નિવાસ સ્થાને તેમના નિવાસ સ્થાન મુ. શનાળા નવા પ્લોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text