મોરબી : વરિયા પ્રજાપતિ સમાજના મૂળ ગામ ખોડાપીપર હાલ મકનસર નિવાસી જીવુંબેન નથુભાઈ આશિયાણી (ઉ.વ.97) તે પરસોત્તમભાઈ અને મૂળજીભાઈના માતાનું તા 18ના રોજ અવસાન થયેલ છે.
વેલ્ડિંગ કામ ચાલતું ન હોવાથી આર્થિક ભીંસમાં યુવાને ભરેલું પગલું
મોરબી : મોરબીના પંચાસરા રોડ પર રહેતા યુવાને ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે આર્થિક ભીંસથી...
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રખ્યાત મધુરમ જવેલર્સમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને વોટ્સએપ ઉપર રિઝ્યુમ મોકલવા...