વાઘપરના રોકડીયા હનુમાને સંઘાણી પરિવાર દ્વારા ૩૧મીએ હનુમંત યજ્ઞ

- text


મોરબી : મોરબી તાલુકાના વાઘપર(પિલુડી) ગામે આવેલા રોકડીયા હનુમાનજી મંદિરે સંઘાણી પરિવાર દ્વારા હનુમાન જયંતિએ આગામી ૩૧મીના રોજ હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

હનુમાન જયંતિ નિમિતે આગામી ૩૧મીએ રોકડીયા હનુમાનજી મંદિર, વાઘપર(પીલુડી) મુકામે સંઘાણી પરિવાર દ્વારા હનુમંત યજ્ઞ અને સમૂહ પ્રસાદ યોજાનાર છે.જેમાં પધારવા સંઘાણી પરિવારના તમામ સભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text