- text
મોરબી : મૂળ વાંકાનેરના અને છેલ્લા ૩૪ વર્ષથી મોરબીને કર્મભૂમિ બનાવનાર આર.એસ.એસ. અગ્રણી ડૉ. જ્યંતીભાઈ ભાડેસિયાનો આજે જન્મ દિવસ છે.
૨૪-૨-૧૯૬૦ ના રોજ જન્મેલા ડો જયંતીભાઈ ભાડેશિયા બાલ્યકાળ થી જ દેશસેવાની ભાવના સાથે આર.આર.એસ ના પાયા કાર્યકર તરીકે જોડાયેલા છે અને આર.આર.એસ. માં મહત્વની જવાબદારી નિભાવી અનેક પદ હાંસલ કર્યા છે હાલ તેઓ આર.આર.એસ. પશ્ચિમ સંઘ સચાલકના અગત્યના હોદા પર છે અને લોકોની સેવા માટે તબીબક્ષેત્રે પણ જોડાયેલા છે.
- text
ડો.જયંતીભાઈ ભાડેશિયાએ આજે યશસ્વી જીવનકાળના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તેઓ જીવનમાં વધુ ને વધુ લોકોની સેવા કરી સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ, તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૬ ૧૪૨૫૧ પર તેમના મિત્રો, પરિવારજનો અને સ્નેહીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે.
- text