મોરબીમાં પાટીદાર યુવક – યુવતીઓ માટે વિનામૂલ્યે વેવિશાળ માહિતી કેન્દ્ર

- text


મોરબી : મોરબીમાં લગ્ન યોગ્ય પાટીદાર યુવક – યુવતીઓ માટે વિનામૂલ્યે વેવિશાળ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

- text

પાટીદાર સમાજના લગ્ન યોગ્ય યુવક -યુવતીઓ માટે અયમ લેબોરેટરી પાસે, સમર્પણ હોસ્પિટલ પાછળ, રામધન આશ્રમ પાસે મહેન્દ્ર નગર મોરબી – ૨ ખાતે વેવિશાળ માહિતી કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જેથી યુવક યુવતીઓના જન્મ તારીખના દાખલા, બાયોડેટા સહિતની વિગતો મોકલાવવા અનુરોધ કરાયો છે વધુ વિગતો માટે મોબઇલ નંબર ૯૮૭૯૦ ૧૦૮૮૨ અથવા ૯૬૬૪૫ ૦૮૭૭૯ પર સવારે ૯.૩૦ થી ૧૨ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે.

 

- text