૩૦ મીએ મોરબીના ધર્મનગરમાં રામામંડળ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ખાતે આવેલ ધર્મનગરમાં અમિત વ્યાસ તથા પૈજા (વ્યાસ) પરિવાર દ્વારા જય બાબા રામામંડળનું આયોજન કરાયું છે તો સૌ ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text