મોરબી : મોરબીના વાવડી રોડ ખાતે આવેલ ધર્મનગરમાં અમિત વ્યાસ તથા પૈજા (વ્યાસ) પરિવાર દ્વારા જય બાબા રામામંડળનું આયોજન કરાયું છે તો સૌ ધર્મપ્રેમી જનતાએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા ખાતે તાજેતરમાં સેવા ભારતી- ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી શાખા દ્વારા દયાનંદ સરસ્વતી મેડિકલ સાધન સહાય કેન્દ્રનું...