- text
માળીયા:માળિયા મીયાણાના મેઘપર(આહીર) ગામે વિક્રમભાઇ જેસંગભાઈ મકવાણા દ્રારા તારીખ ૨૫ને લાભ પાંચમ નાં રોજ શ્રીમદ ભગવદ સપ્તાહ નું ભવ્ય આયોજન કરેલ છે.જેની પૂર્ણાહુતિ તારીખ ૩૧ના રોજ થશે.
ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠે હાર્દિકભાઇ જોશી અમૃતવાણીથી કથાનું રસપાન કરાવશે તો તમામ ધર્મ પ્રેમી લોકો ને ભાગવત સપ્તાહ મા પધારવા હાર્દિક નિમંત્રણ છે.
બહાર ગામથી આવેલા મહેમાનો માટે જમવા ની સુવિધા રાખવા મા આવેલ છે.
- text
- text