કેળવણીકાર રમેશભાઈ ભાગિયાનું નિધન થતા કાલે ટંકારાની ખાનગી સ્કૂલો બંધ પાળશે

- text


ટંકારા : ટંકારાની નામાંકિત સરદાર પટેલ સ્કુલના સંચાલક રમેશભાઈ ભાગિયાનુ દુખદ અવશાન થતા કાલે ટંકારા શહેરની ખાનગી શાળા એક દિવસ બંધ પાડી શ્રધ્ધાંજલી આપશે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ કેળવણીકાર રમેશભાઈ ભગિયાનું નિધન થતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવતીકાલે ટંકારાની ખાનગી શાળા સરદાર પટેલ વિધાલય, ઓમ વિધાલય, ન્યૂ વિઝન, નવજ્યોત વિધાલય, લાઈફ લિકંસ વિધાલય, આર્ય વિધાલય સહિતની શાળાઓમાં આવતીકાલે સોમવારે રજા જાહેર કરી છે તથા વિદ્યાર્થી સંગઠન દ્વારા શ્રધ્ધાંજલી માટે વુક્ષોવાવી કાયમી યાદગીરી રાખવા આયોજન કર્યું છે.
રમેશભાઈ ભાગિયા ટંકારા મા મોટુ મિત્ર વર્તુળ ધરાવતા હતા અને તેમની ઓચીંતિ વિદાય થી શહેર આખુ શોક મગ્ન બન્યું છે શિક્ષણ સાથે સામાજીક સેવા સાથે સંકળાયેલા હોવાથી તેમની અંતિમ યાત્રામા હજારો લોકો જોડાયા હતા

- text