મોરબીની નવલખી ફાટક સમારકામ માટે બે દિવસ રાત્રીના બંધ રહેશે : વાહનોને વાવડી થઈને ચાલવા સૂચના

- text


મોરબી : મૉરબીમા નવલખી ફાટક નજીક રેલ્વે લાઈનનુ સમારકામ કરવાનુ હોવાથી આજે તા.27/08 ની રાત્રી ના 10:00 વાગ્યા થી તા.28/08 ના સવાર ના 06:00 સુધી અને તા.28/08 ના રાત્રી ના 10:00 વાગ્યા થી તા.29/08 ના સવાર ના 6:00 વાગ્યા સુધી નવલખી ફાટક બંધ રહેતા આ હાઇવે રાજકોટ-કચ્છ વાયા મોરબી બાયપાસ વાળો રોઙ બંધ રાખવામા આવશે જેથી રાજકોટ તરફ થી આવતા તમામ વાહનો ને નાનીવાવઙી ગામ પાસે થી નિકળતો નાની વાવઙી ફાટક ક્રોસ કરી કચ્છ હાઈ વે જે નવલખી ફાટક પાસે થી જોઙાય છે તે તરફ ના રસ્તે ચાલવા તેમજ કચ્છ તરફ થી આવતા તમામ વાહનો ને નવલખી રોઙ પર થી રેલ્વે સ્ટેશન થઈ વીસી હાઈસ્કુલ પાસે થી શહેરમા દાખલ થતા રોઙ પર જઈ રાજકોટ તરફ જવા માટે ઉપયોગ કરવાનુ બી ઙિવીઝન પીઆઈ પી.કે.લીલા એ સુચના આપી છે. જેની વાહનચાલકોએ ખાસ નોંધ લેવી.

- text

- text