- text
મોરબી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી – મોરબી (ગુજરાત પ્રાંત ) દ્વારા તા. 27 ને રવિવારે
સાંજે સમય 5 થી 7 સુધી સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણ કરાશે.
મોરબીના શહેરીજનો માટે આરોગ્ય ભારતી સંસ્થા દ્વારા ત્રણ સ્થળે હોમિયોપેથીક દવાનું વિતરણ કરાશે જેમાં (1) નરસંગ મંદિર, રવાપર રોડ, મોરબી.(2) હનુમાનજી મંદિર, વી.સી.પરા, જુના હાઉસિંગ બોર્ડ, વી.સી.ફાટક વળો રોડ, મોરબી. અને (3) ભક્તિ સુધા પુસ્તકાલય, પટેલ વાડીની સામે, વાવડી રોડ,મોરબી.ખાતે સ્વાઇન ફલૂ વિરોધી હોમિયોપેથીક દવા નિઃશુલ્ક આપવમાં આવશે તો જાહેર જનતાએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
- text
- text